Thursday, February 7, 2008

MUMBAI HOY KE PATAN



1 comment:

નીતા કોટેચા said...

દુનીયા આવા જ લોકો થી ભરેલી પડી છે..
પ્રેમ ક્યાંય બચ્યો જ નથી..ખાલી ખોખલી વાતો છે..
દિલ્હી હોય કે મુંબઈ કે પાટણ બધે બાજુ હવસ નાં શિકારી ઓ મોઢુ ફાળી ને જ બેઠા છે..
અને બાકી રાજ ઠાકરે હોય કે બાળા સાહેબ ઠાકરે હોય એ લોકો સાચ્ચા છે કે ખોટા એ આપણે વિચારવાનું જ નથી કારણ કે કોઈનાં વિચારો પર આપણો હક્ક નથી..
બાકી અહિયાં થી બહાર જાવાનું તો મુંબઈ વાળા ઓ વિચારી જ ન શકે..
સારો લેખ છે પંકજ ભાઈ પણ રાજકરણ ની વાતો ન કરીયે એમાં જ મજા છે..
કારણકે બધા સ્વાર્થી જ છે તે લોકો..
ગુજરાત નાં હોય કે મુંબઈ નાં..
અબ્દુલ કલામ એક જ જન્મે..